ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી
દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
દાંડિયા બજાર વિસ્તાર સ્થિત દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા નદીના ઓવારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે.
વડુ ગામ પાસેથી જિલ્લા SOGએ રિવોલર અને 6 જીવતા કારતૂસ સાથે ડબકા ગામના ગામના યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથના ઘુસિયા ગીર ગ્રામપંચાયતના પૂર્વ સરપંચનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આ બાબતે વર્તમાન મહિલા સરપંચે લેખિત ફરિયાદ કરી હતી
કુમકુમ બગ્લોઝની સામે આવેલ સનસીટી સોસાયટી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર અશોક ફેક્ટરી નજીક જેસીબી મશીનના ચાલકે બાઇક સવાર આધેડને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.