સામાન્ય લોકોની સુવિધા માટે IRCTCએ ડિલીટ કર્યા 2.5 કરોડ એકાઉન્ટ
IRCTC દ્વારા હાલમાં જ 2.5 કરોડ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ ડિલીટ કરવા માટેનું કારણ સામાન્ય લોકોને ટિકિટ બુક કરવામાં સુવિધા રહે એ છે.
IRCTC દ્વારા હાલમાં જ 2.5 કરોડ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવ્યા છે. આ એકાઉન્ટ ડિલીટ કરવા માટેનું કારણ સામાન્ય લોકોને ટિકિટ બુક કરવામાં સુવિધા રહે એ છે.
નવી માર્ગદર્શિકા અનુસાર, ફક્ત તે વપરાશકર્તાઓ જેનું IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક કરવામાં આવશે તેઓ જ તત્કાલ ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકશે.
IRCTC એ એડવાન્સ ટિકિટ બુકિંગના નવા નિયમો આજથી એટલે કે 1 નવેમ્બર 2024થી લાગુ થઈ ગયા છે. જો તમે પણ રેલવે રિઝર્વેશન માટે IRCTC એપ વેબસાઈટનો ઉપયોગ
મુંબઈ અને તેની આસપાસની જગ્યાઓ ચોમાસા દરમિયાન વધુ સુંદર બની જાય છે. અહીં ફરવા માટે લોનાવાલા, ખંડાલા જેવા સ્થળો છે,
મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેનોની 03 જોડીના સમયનો વધારવામાં આવ્યો છે.
ટ્રેનની મુસાફરી દરમિયાન, IRCTC (ભારતીય રેલ્વે કેટરિંગ સર્વિસ) દ્વારા ખરાબ ભોજન આપવાની ઘણી ફરિયાદો આવે છે.