અમદાવાદ : નરોડા વિસ્તારમાં પાણી, રોડ અને ગટર મુદ્દે રહીશોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન…
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહીશોએ રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહીશોએ રાજીવ ગાંધી ભવન ખાતે રોડ, રસ્તા અને ગટરને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ જવાના રસ્તા પર બનેલા છત્રપતિ ફલાય ઓવર બ્રિજ' વિવાદનો પર્યાય બની ગયો છે.
મુંબઈ-કાલિકટ સેક્ટરથી સંચાલિત એર ઈન્ડિયાની ફ્લાઈટ 581 ટેક્નિકલ સમસ્યાને કારણે સવારે ટેકઓફ થઈ શકી ન હતી.
ગઈકાલે વિધાનસભાના પ્રથમ દિવસે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા.
અમરેલી જિલ્લાના આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથક સહિત આજુબાજુના કેટલાય ગામના લોકોએ પોતાની જમીન ગુમાવી છે અને હજારો ઉદ્યોગો સ્થપાયા છે
ગોરવા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થતાં લોકોમાં પાલિકા પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.
કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામની મિલકતો અને જમીનનો ડ્રોન સર્વે કરવા આવેલી ટીમ સામે ગામની મહિલાઓએ પ્રચંડ વિરોધ ઉઠાવી "પાણી નહીં, તો સર્વે નહીં" માંગ ઉઠાવી હતી.