ભરૂચ:નર્મદા નદીના કિનારે આવેલ મહેગામની આવી પરિસ્થિતી ! લોકોએ પીવુ પડે છે તળાવનું પાણી
કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામની મિલકતો અને જમીનનો ડ્રોન સર્વે કરવા આવેલી ટીમ સામે ગામની મહિલાઓએ પ્રચંડ વિરોધ ઉઠાવી "પાણી નહીં, તો સર્વે નહીં" માંગ ઉઠાવી હતી.