સુરત : ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય સ્નાનયાત્રા વિધિ સંપન્ન, ભક્તજનોએ ધન્યતા અનુભવી...
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમાઓને વિધિવત અભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. હિંદુ ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર, સ્નાનયાત્રા બાદ ભગવાન બીમાર પડતા હોવાનું માનવામાં આવે છે.