મોરબી પુલ દુર્ઘટના ,જયસુખ પટેલ જેલ હવાલે..!
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલ રિમાન્ડ પૂર્ણ થતાં આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો.
લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ આજે સાંજે પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા.
અકસ્માતના કેસમાં ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચેલ ફરિયાદીને આખીરાત લોકઅપમાં બેસાડી માર મારનાર 2 પી.એસ.આઈ.અને 1 કોન્સટેબલ સાથે કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કરતા ચકચાર મચી જવા પામી છે
અમદાવાદની અમરાઇવાડી પોલીસે દુકાનના માલિકને જ બનાવટી દસ્તાવેજોના આધારે ડરાવી ધમકાવી કબજો મેળવવાની કોશિશ કરનાર લાકડા ગેંગના બે આરોપીની ધરપકડ