હવે ટ્રેન સીધી કાશ્મીર સુધી દોડશે ,રેલવે લાઇનને CRSની મંજૂરી મળી
હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રેનો દોડશે. દેશના બાકીના ભાગો સાથે તેને જોડતી નવનિર્મિત બ્રોડગેજ રેલ્વે લાઇન પર પેસેન્જર ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
હવે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રેનો દોડશે. દેશના બાકીના ભાગો સાથે તેને જોડતી નવનિર્મિત બ્રોડગેજ રેલ્વે લાઇન પર પેસેન્જર ટ્રેનો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
શ્રીનગર-લેહ હાઈવે NH-1 પર બનેલી 6.4 કિલોમીટર લાંબી ડબલ લેન ટનલ શ્રીનગરને સોનમર્ગથી જોડશે. હિમવર્ષાના કારણે આ હાઈવે 6 મહિના સુધી બંધ રહે છે. ટનલ બનવાથી લોકોને દરેક હવામાનમાં કનેક્ટિવિટી મળશે.
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં એક જ પરિવારના 5 લોકો તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી ઘટના શ્રીનગરના પંદ્રાથન વિસ્તારમાં બની
જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં શનિવારે સેનાની એક ટ્રક પહાડથી નીચે ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 2 જવાનોના મોત થયા હતા, જ્યારે 5 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા
જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લાના બાલનોઈ સેક્ટરમાં મંગળવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સેનાનું એક વાહન 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગયું હતું
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના કદ્દેર વિસ્તારમાં સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશનમાં 5 આતંકવાદીને ઠાર કર્યા છે, જોકે હજુ સુધી આતંકીઓના મૃતદેહ મળ્યા નથી.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
જમ્મુ-કાશ્મીરની ધરતી એકવાર જોરદાર ભૂકંપના ઝટકાથી હચમચી ગઈ હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન