જામનગર : ભારતીય નૌકાદળ દ્વારા મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ. વિવિધ પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ
કચ્છના ભૂકંપ બાદ મોડા-વાલસુરા ગામે સર્જાઈ હતી તારાજી, ભારતીય નૌકાદળ દ્વારા મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ.
કચ્છના ભૂકંપ બાદ મોડા-વાલસુરા ગામે સર્જાઈ હતી તારાજી, ભારતીય નૌકાદળ દ્વારા મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ.
શ્રાવણ સુદ સાતમનો દિવસ એટલે જામનગરનો સ્થાપના દિવસ, જામનગરનો 482માં વર્ષમાં મંગળ પ્રવેશ બદલ કરાય ઉજવણી.
ગુજરાત અને જામનગર માટે વધુ એક ગૌરવ પૂર્ણ ક્ષણનું સર્જન થયું છે. ભારતીય અંતરિક્ષ વિભાગ, ડીઆરડીઓ અને ઇસરોના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેકટ ચન્દ્રયાન-3ના પાયામાં ગુજરાત સાથેનો સંબંધ જોડાયો છે.
પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ, સોમવાર અને શ્રાવણ માસનો પ્રથમ દિવસ.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની પ્રથમ સામાન્ય સભા મળી, ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સત્રની પ્રથમ સામાન્ય સભાનું આયોજન.
ભગવાન રામ પ્રત્યે હનુમાનજી દાદાની ભકિત વિશે આપણે સૌ જાણીએ છીએ. જામનગરના બાલા હનુમાન મંદિર ખાતે છેલ્લા 57 વર્ષથી રામધુન ચાલી આવે છે.
બાલા હનુમાન મંદિર ખાતે ચાલી રહી છે રામધુન, લાખોટા તળાવના કિનારે આવેલું છે હનુમાન મંદિર