જામનગર : છેલ્લા 7 વર્ષથી નગરસેવિકા દ્વારા લોકોને વિનામુલ્યે ચકલીના માળા અને પાણીના કુંડનું વિતરણ
લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે 20 માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો છે,
લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે 20 માર્ચના દિવસને વિશ્વ ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો છે,
જામનગર જિલ્લાના આણંદપર ગામની 10 મહિલાઓએ “શ્રી આઈ ખોડલ સખી મંડળ” બનાવી ખેતીમાં મૂલ્ય વૃદ્ધિનો સુંદર દાખલો પૂરો પાડ્યો છે.
એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સના તથા અંબાણી પરિવારના અનંત અંબાણીએ જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલાહનુમાન મંદિરની મુલાકાત લઈ દર્શનનો લાભ લીધો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે તા. ૧૨ માર્ચના રોજ દ્વારકા જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે, ત્યારે તેઓએ જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું.
જામનગરની મુલાકાતે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
જામનગરના લાખોટા તળાવે આવેલ અતિ જૂની સરકારી લાયબ્રેરીનું રૂપિયા 1 કરોડના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે,
જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..