Connect Gujarat

You Searched For "Kavad yatra"

ભરૂચ : દહેજ ગામની આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રથમવાર કાવડ યાત્રા નીકળતા શિવભક્તોમાં ઉત્સાહ...

4 Sep 2023 12:45 PM GMT
શ્રાવણ માસ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે, જેનું ખૂબ મહત્વ રહેલું છે.

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી,હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો

21 Aug 2023 12:30 PM GMT
ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી હતી ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો

ભરૂચ: સુરતના 400 શિવ ભક્તોની કાવડ યાત્રા નર્મદા નદીએ પહોંચી,રેવાના પવિત્ર જળથી મહાદેવને કરાશે અભિષેક

5 Aug 2023 7:20 AM GMT
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે

અંકલેશ્વર : કાવડમાં નર્મદા નદીના જળ ભરી સુરતના કાવડ યાત્રિકોએ યોજી ભવ્ય કાવડ યાત્રા…

29 July 2023 1:09 PM GMT
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામેથી છેલ્લા 18 વર્ષથી કાવડ યાત્રિકો દ્વારા પગપાળાનું આયોજન કરવામાં આવે છે.

ભરૂચ : અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઔતિહાસિક સમરસ કાવડ યાત્રા યોજાય...

27 Aug 2022 11:00 AM GMT
અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ઔતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...

ભરૂચ: હાંસોટના સુણેવક્લ્લા ગામના 22 કાવડયાત્રીઓ દ્વારા 1050 કી.મી.ની મલ્લિકાઅર્જુન જ્યોતિર્લીંગની કાવડ યાત્રા સંપન્ન

23 Aug 2022 12:52 PM GMT
હાંસોટ તાલુકાનાં સુણેવક્લ્લા ગામના કાવડ યાત્રીઓ દ્વારા ભક્તિ સાથે સાહસનું અદભૂત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું

ભરૂચ: શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા કાવડ યાત્રાનું કરાયું આયોજન

22 Aug 2022 11:20 AM GMT
ભૃગુ પુર્નઉત્થાન સમિતિ દ્વારા આયોજિત કાવડ યાત્રાનું પ્રસ્થાન દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ભરૂચથી કરવામાં આવ્યું હતું.

ભાવનગર: નિષ્કલંક મહાદેવ સુધી 27 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનું આયોજન, જાણો કાવડયાત્રાનો અનેરો મહિમા..?

7 Aug 2022 8:03 AM GMT
શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને શિવલિંગ સુધી પહોંચે છે. અને મહેશ્વરને તે અર્પણ કરે છે.

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ કાવડયાત્રીઓથી ઉભરાયો, નર્મદા નદીનું જળ લઈ કાવડયાત્રીઓ સુરત રવાના

30 July 2022 7:48 AM GMT
પવિત્ર નદીઓનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પવિત્ર જળથી શિવજીને જળા અભિષેક કરાવી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરતા હોય છે.

ભરૂચ:ઇલાવ ગામના કાવડયાત્રીઓ ભીમાશંકર જયોતિર્લિંગની 560 કી.મી.ની યાત્રાએ જવા રવાના,ગ્રામજનોએ કરી પુષ્પવર્ષા

19 July 2022 8:32 AM GMT
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ભિમાશંકર જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા