ભરૂચભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી,હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો ભરૂચના સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે ગુજરાતની પ્રથમ કાવડ યાત્રા આવી પહોંચી હતી ત્યાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો By Connect Gujarat 21 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સુરતના 400 શિવ ભક્તોની કાવડ યાત્રા નર્મદા નદીએ પહોંચી,રેવાના પવિત્ર જળથી મહાદેવને કરાશે અભિષેક શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે By Connect Gujarat 05 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કાવડમાં નર્મદા નદીના જળ ભરી સુરતના કાવડ યાત્રિકોએ યોજી ભવ્ય કાવડ યાત્રા… સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ડુંગરા ગામેથી છેલ્લા 18 વર્ષથી કાવડ યાત્રિકો દ્વારા પગપાળાનું આયોજન કરવામાં આવે છે. By Connect Gujarat 29 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઔતિહાસિક સમરસ કાવડ યાત્રા યોજાય... અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે ઔતિહાસિક સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભાવનગર: નિષ્કલંક મહાદેવ સુધી 27 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનું આયોજન, જાણો કાવડયાત્રાનો અનેરો મહિમા..? શ્રાવણ મહિનામાં કાવડિયાઓ ગંગાજળને પોતાના ખભા પર લઈને શિવલિંગ સુધી પહોંચે છે. અને મહેશ્વરને તે અર્પણ કરે છે. By Connect Gujarat 07 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : દશાશ્વમેઘ ઘાટ કાવડયાત્રીઓથી ઉભરાયો, નર્મદા નદીનું જળ લઈ કાવડયાત્રીઓ સુરત રવાના પવિત્ર નદીઓનું જળ કાવડમાં લઈ કાવડ યાત્રીઓ પવિત્ર જળથી શિવજીને જળા અભિષેક કરાવી શ્રાવણ માસમાં શિવજીની કૃપાદ્રષ્ટિ મેળવવાના પ્રયાસો કરતા હોય છે. By Connect Gujarat 30 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:ઇલાવ ગામના કાવડયાત્રીઓ ભીમાશંકર જયોતિર્લિંગની 560 કી.મી.ની યાત્રાએ જવા રવાના,ગ્રામજનોએ કરી પુષ્પવર્ષા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ભિમાશંકર જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા By Connect Gujarat 19 Jul 2022Share Twitter Share Whatsapp LinkedIn