ગોધરાના રણછોડપુરા ગામે ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલો, 4 ખનન માફિયાઓ સામે નોંધાઈ ફરિયાદ
હુમલામાં સરકારી વાહનનો પાછળનો કાચ તૂટી ગયો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીને જમણા હાથના કાંડા પર ઈજા થઈ 4 ખનન માફિયાઓ સામે નોંધાઈ ફરિયાદ....
હુમલામાં સરકારી વાહનનો પાછળનો કાચ તૂટી ગયો હતો. ખાણ ખનીજ વિભાગના અધિકારીને જમણા હાથના કાંડા પર ઈજા થઈ 4 ખનન માફિયાઓ સામે નોંધાઈ ફરિયાદ....
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારની તિજોરીમાં રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવક વસુલાત કરી
ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને અન્ય આગેવાનોએ ડમલાઈ ગામ ખાતે જનતા રેડ કરી હતી અને ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃત્તિ અટકાવવા માટે માંગ કરી હતી..
ખનીજ ચોરીનો મુદ્દો દિવસે ને દિવસે વિવાદનું કેન્દ્ર બની રહ્યો છે,ત્યારે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સમર્થકો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું