ભરૂચ: ક્ષત્રિય સમાજ દ્વારા કાજરા ચોથના પર્વની ઉજવણી, હિંગળાજ માતાની કરાય આરાધના
ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજારા ચોથના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચમાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા આજરોજ કાજારા ચોથના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લાના તમામ 9 તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઇ હતી.
ક્ષત્રિય સમાજ રોષે ભરાય ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સંકલન સમિતિના પ્રવકતાની અટકાયતના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી
માળીયા હાટીના ભાજપમાં મોટુ ગાબડુ પડ્યું છે. ક્ષત્રિય સમાજના 100થી વધુ લોકોએ ભાજપનો ભગવો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે...
રાજપૂત છાત્રાલય ખાતે અસ્મિતા રક્ષણ આંદોલન સમિતિના નેજા હેઠળ સમસ્ત ક્ષત્રિય-રાજપૂત સમાજની ભરૂચ જીલ્લા મહિલા પાંખની 14 ક્ષત્રિયાણીઓએ રૂપાલા વિરુદ્ધ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
ક્ષત્રિય સમાજ સાથે ગાંધીનગરમાં વાટાઘાટો ચાલી રહ્યો છે.
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત છે