ગુજરાતઉનાના આમોદ્રામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત પર કર્યો હુમલો,વન વિભાગે દીપડાને પૂર્યો પાંજરે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડો ખેડૂતના ઘરમાં ઘુસ્યો હતો,અને પત્નીને બચાવવા જતા દીપડાએ ખેડતૂ પર હુમલો કર્યો હતો By Connect Gujarat Desk 29 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયાના સોડગામની સીમમાં દીપડો નજરે પડ્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે..... By Connect Gujarat Desk 15 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વાલિયા ગામે દીપડાના હુમલામાં વાછરડાનું મોત, વન વિભાગની કામગીરી સામે પશુ પાલકના ગંભીર આક્ષેપ..! ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. By Connect Gujarat Desk 28 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : કાંગવઈ ગામે શિકારની શોધમાં આવી ચડેલો દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ રાહત અનુભવી... દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, ચીખલી વન વિભાગે દીપડાનો કબ્જો મેળવી આરોગ્ય તપાસ કરાવી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી By Connect Gujarat Desk 12 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝનોર અને સિંધોત ગામેથી બે દીપડા પાંજરે પુરાયા, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો ! ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર વાલિયા નેત્રંગ અને ઝઘડિયા બાદ હવે શહેરી વિસ્તાર નજીક આવેલા ગામોમાં પણ દીપડાના આંટાફેરા વધ્યા છે. By Connect Gujarat Desk 06 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: આલિયા બેટ પર દીપડાએ ઊંટના 2 બચ્ચાનો શિકાર કરતા સ્થાનિકોમાં ફફડાટ, પાંજરૂ ગોઠવવા કરી માંગ ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો. By Connect Gujarat 25 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
Featuredઅંકલેશ્વર: આલિયાબેટ પર દીપડાનો આતંક, ઊંટના 2 બચ્ચાને બનાવ્યા શિકાર ભરૂચના આલીયાબેટ પર દીપડાએ બે ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા.બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલ ગાયનો પણ શિકાર કર્યો હતો. By Connect Gujarat Desk 25 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઉછાલી ગામની સીમમાંથી કદાવર દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોને હાશકારો અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ગ્રામજનોને રજૂઆતના આધારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 01 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ખરોડ ગામની સીમમાંથી એક મહિનામાં બીજી વાર દીપડો પાંજરે પુરાયો,ગ્રામજનોએ લીધો હાશકારો ! અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગે મુકેલ પાંજરામાં દીપડો પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn