અમરેલી : ગીરના ઘરેણાં ડાલામથ્થા સિંહો માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ તંત્ર...
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.
અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે.
જુનાગઢમાં વનકર્મીઓ પોતાના પડતર પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે,
દર વર્ષની જેમ આ વર્ષે પણ 4 મહિના સુધી એટલે કે, તા. 16 જૂનથી તા. 15 ઓક્ટોબર સુધી સિંહોનો સંવનન કાળ હોવાથી સફારી પાર્ક બંધ રહેશે
કેન્દ્રિય વન-પર્યાવરણ મંત્રી આવ્યા સાસણ ગીરની મુલાકાતે ગીરના જંગલમાં સિંહોના ટોળા જોઈ કેન્દ્રિય મંત્રી થયા ખુશ સિંહોના સંવર્ધન અને માલધારીઓના પ્રશ્ને કરી વિસ્તૃત ચર્ચા
એશીયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિ ગૃહમાં જન્મે.પરંતુ હવે એકતા નગર કેવડિયા ની જંગલ સફારીએ પણ સિંહના પ્રસૂતિ ગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે.
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં સારવાર માટે લાવવામાં આવેલા સિંહની આંખનું મોતિયાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
“સામે રાણા સિંહ મળ્યા, ત્યાં આફત આવી મોટી” ગુજરાતી રચના અક્ષરસહ સાચી ઠરતી અમરેલી જિલ્લાની આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે.
અમરેલીના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ લાગી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી