ગીર સોમનાથ : સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરાયો...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
ગુજરાતમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડયો છે. વિજય સુંવાળા બાદ હવે મહેશ સવાણીએ પણ પાર્ટી છોડી દીધી છે
ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચુંટણીમાં એક જ પેનલના બે ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો.
દેશ અને દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી તમે જાણકાર રહો તે માટે મીડીયાકર્મીઓ સતત કામગીરી કરતાં હોય છે.
અંકલેશ્વરની આમલાખાડી પાસે દારૂની 90 હજાર કરતાં વધારે બોટલોનો રોડ રોલર ફેરવી નાશ કરાયો..
ભરૂચમાં પતંગની દોરીથી પરણિતાના મોત બાદ બ્રિજ પર તાર લગાડવાની શરૂઆત કરવામાં આવી છે.
પ્રજ્ઞાચક્ષુઓ માટે વરદાનરૂપ એવી બ્રેઇન લિપિના શોધક લુઇસ બ્રેઇલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચની ગુડવીલ સ્કુલમાં ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..