અમરેલી : જાફરાબાદમાં દૂષિત પાણીના કારણે ત્રસ્ત લોકોમાં તંત્ર પ્રત્યે રોષ…
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પીવાના દુષીત પાણીથી ત્રસ્ત શહેરીજનોએ તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પીવાના દુષીત પાણીથી ત્રસ્ત શહેરીજનોએ તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
જુનાગઢ શહેરના જવાહર રોડ પર છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી નવરાત્રી મહોત્સવ નિમિત્તે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે
પોલીસ સ્ટેશન પાસે આવેલ સમીમ પાર્ક સોસાયટીના શોપિંગ સેન્ટર સામે શોભા રૂપ લગાવેલ વૃક્ષો કોઈ વ્યક્તિ દ્વારા કાપી નાખવામાં આવ્યા
જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે.
હાંસોટ તાલુકાના આલિયા બેટ ગામમાં હજી પણ વરસાદી પાણી યથાવત રહેતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા હતા
કાલિયાવાડી, કાછીયાવાડી, ભેંસત ખાડા વિસ્તારમાં રાત્રી દરમિયાન દીપડી બચ્ચા સાથે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.