Connect Gujarat

You Searched For "Lord Ganesha"

હિન્દુ ધર્મમાં સંકટ ચોથનું ખાસ મહત્વ, વાંચો રોચક કથા...

28 Jan 2024 8:26 AM GMT
સંકટ ચોથની પૂજા દરમિયાન કથાનો પાઠ કરવાથી ભક્તને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના જીવનમાં ખુશીઓ આવે છે.

અંકલેશ્વર: નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

9 Sep 2022 11:30 AM GMT
નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

સુરત: કાપડ નગરીનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાને અપાય વિદાય, પોલીસનો ચાંપતો બંદોબસ્ત

9 Sep 2022 8:05 AM GMT
દશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ કાપડ નગરી સુરતમાં આજરોજ શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

સુરત : ગણેશ વિસર્જન માટે મનપાની તૈયારી, 8 ઝોનમાં 19 કુત્રિમ કુંડ તૈયાર કરાયા...

7 Sep 2022 8:17 AM GMT
ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

ભરૂચ અંકલેશ્વરમાં 5 દિવસ માટે સ્થાપિત કરાયેલ શ્રીજીની પ્રતિમાનું કરાયું વિસર્જન, ભકતો બન્યા ભાવ વિભોર

4 Sep 2022 10:46 AM GMT
નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું

ભરૂચ: કષ્ટભંજન હનુમાન મંદિરની થીમ પર ઝાડેશ્વર વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન, ઠેર ઠેરથી ભક્તો ઉમટ્યા

4 Sep 2022 7:34 AM GMT
ભરૂચમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી વિવિધ થીમ પર ગણેશ મહોત્સવનું આયોજન

ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને ચઢાવો આ 5 પ્રકારના મોદક.!

30 Aug 2022 10:21 AM GMT
દર વર્ષે પૂરા દસ દિવસ ચાલતો ગણેશ ઉત્સવ આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી...

મહીસાગર : પર્યાવરણને અનુલક્ષીને વાવનામુવાડાના યુવાને માટીમાંથી બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમા...

6 Aug 2022 9:21 AM GMT
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વાવનામુવાડા ગામના યુવાને અનોખી પહેલ સાથે માટીમાંથી ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવી છે.

કર્ણાટકમાં પેન્શનથી ભગવાન ગણેશનું મંદિર બનાવીને મુસ્લિમે જીત્યા સૌના દિલ, કહ્યું- ભગવાન એક છે તો શું ફરક..

11 April 2022 12:20 PM GMT
કર્ણાટકના ચામરાજનગરના ચિખોલે રિઝર્વમાં એક મુસ્લિમ ચોકીદાર પોતાના પેન્શનના પૈસાથી મંદિર બનાવી રહ્યો હોવાની ચર્ચા

કુતુબમિનાર પરિસરમાંથી ભગવાન ગણેશની ઊંધી મૂર્તિઓ હટાવાશે, હિન્દુ સંગઠનોની વર્ષો જૂની ઈચ્છા થશે પૂરી

9 April 2022 6:15 AM GMT
જો ગણેશજીની મૂર્તિઓ ઉંધી પડેલી હોય અને તેનાથી લોકોની લાગણી દુભાતી હોય તો તેને હટાવી શકાય અથવા તેને હટાવીને બીજી જગ્યાએ રાખી શકાય.