વિનાયક ચોથ પર ભગવાન ગણેશજીને આ ફૂલો અર્પણ કરવાથી થાય છે મનોકામના પૂર્ણ....
વિનાયક ચતુર્થીનો તહેવાર દર મહિને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે.
વિનાયક ચતુર્થીનો તહેવાર દર મહિને શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે.
સંકટ ચોથની પૂજા દરમિયાન કથાનો પાઠ કરવાથી ભક્તને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના જીવનમાં ખુશીઓ આવે છે.
નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
દશ દશ દિવસનું આતિથ્ય માણ્યા બાદ કાપડ નગરી સુરતમાં આજરોજ શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
ગણેશ વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના 8 ઝોનમાં કુલ 19 જેટલા કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.
નર્મદા નદીના પવિત્ર નીરમાં શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરવામાં આવ્યું