Home > lord jaggannath
You Searched For "Lord Jaggannath"
અમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે વિશેષતા
30 Jun 2022 1:10 PM GMTભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી,ભગવાનને આવકારવા ભક્તો આતુર, મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ
અમદાવાદ : સવારે 4 વાગ્યે મંગળા આરતી સાથે રથયાત્રાનો પ્રારંભ, શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન
12 July 2021 10:29 AM GMTકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મંગળા આરતી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કરી પહિંદ વિધિ.
ભરૂચ: ફુરજા બંદરની 250 વર્ષ જૂની ઐતિહાસિક રથયાત્રા મંદિર પરિષરમાં જ ફરી
12 July 2021 7:43 AM GMTઆજે અષાઢી બીજનું પાવન પર્વ, ભરૂચમાં નીકળે છે 250 વર્ષથી રથયાત્રા.
અમદાવાદ: ભગવાન જગન્નાથની રથયાત્રા રેકોર્ડબ્રેક 4 ક્લાકમાં પૂર્ણ,ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા
12 July 2021 6:08 AM GMTઅમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ...
અમદાવાદ: રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ અને ધ્વજારોહણ વિધિ સંપન્ન
10 July 2021 10:34 AM GMTઅમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ, ભગવાન મોસાળમાંથી નિજ મંદિરે પરત ફર્યા.
સાબરકાંઠા : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાય
9 July 2021 11:02 AM GMTસાબરકાંઠા જિલ્લાના ઈડરમાં નિકળનારી 23મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીમીતે ઈડર આટૅસ એન્ડ કોમસૅ કોલેજ ખાતે જીલ્લા પોલીસ વડા નિરજ બડગુજરની અધ્યક્ષતામાં...
ભરૂચ: જીલ્લામાં 3 સ્થળોએથી નીકળતી રથયાત્રા રદ્દ, મંદિર પરિષરમાં જ ફરશે રથ
9 July 2021 8:55 AM GMTમંદિર પરિષરમાં જ રથ ફેરવવામાં આવશે, ભરૂચમાં 2 અને અંકલેશ્વરમાં 1 સ્થળેથી નીકળે છે રથયાત્રા.
અમદાવાદ : રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગશે કર્ફ્યૂ, ચૂસ્ત બંદોબસ્તમાં નીકળશે રથયાત્રા
9 July 2021 7:05 AM GMTગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાની સરકારે આપી પરવાનગી, રથયાત્રાને લઈ શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી.
અમદાવાદ : ભગવાન જગન્નાથજીનું કરાયું મામેરૂ, પ્રભુ પરિવારના દર્શન કરી ભકતો થયાં ધન્ય
8 July 2021 12:28 PM GMTત્રણેય ભાઇ -બહેનના વાઘા અને અલંકારના દર્શન, ભગવાન જગન્નાથજીને પરંપરાગત વેશભુષા શણગારાયાં.
અમદાવાદ : રથયાત્રા માટે પોલીસતંત્ર સજજ, બંદોબસ્તને અપાઇ રહયો છે આખરી ઓપ
8 July 2021 10:13 AM GMTસરકાર તરફથી હજી કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી, ગન્નાથજીની રથયાત્રા માટે ચાલી રહી છે તૈયારીઓ.
અમદાવાદ : ભગવાન જગન્નાજી નીકળશે નગરચર્યાએ, પોલીસે બંદોબસ્તની તૈયાર કરી સ્કીમ
7 July 2021 10:58 AM GMTઅષાઢી બીજના દિવસે નીકળશે રથયાત્રા, કોરોનાના કારણે સિમિત કરાયાં કાર્યક્રમો.
અમદાવાદ : ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા રથમાં જ નીકળવી જોઇએ, નહિ તો તુટશે પરંપરા
7 July 2021 10:38 AM GMTપ્રથમ વખત રથયાત્રા બગીમાં કાઢવાની હિલચાલ, બગી સાથે રીહર્સલ કરતાં અટકળોને મળ્યો વેગ.