ભરૂચ : પ્રથમ નોરતે દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે ઉમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર…
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય રહેલું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.
માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ એટ્લે પોષી પૂનમ, પોષ મહિનાના શુક્લ પક્ષની અંતિમ તિથી એટ્લે પોષ પુર્ણિમા, આ વર્ષે પોષી પૂનમ 25 જાન્યુઆરી એટ્લે કે ગુરૂવારના શુભ દિવસ પર આવી છે,
આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.
માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા
હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ એ નવદુર્ગા માતાજીની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે.