ભરૂચભરૂચ : પ્રથમ નોરતે દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે ઉમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર… આજથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચના દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે માઈભક્તોએ માઁ અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. By Connect Gujarat Desk 03 Oct 2024 13:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ : અંબાજીમાં ગૃહ રાજ્યમંત્રીએ ધ્વજા ચઢાવી.. સમગ્ર રાજ્યમાં ભાદરવી પૂનમના મેળાનું અનેરું મહાત્મય રહેલું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી તેમજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. By Connect Gujarat Desk 18 Sep 2024 19:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓપોષી પૂનમના ખાસ દિવસ પર માઁ અંબાને માલપુઆનો પ્રસાદ કરો અર્પણ... માઁ અંબાનો પ્રાગટ્ય દિવસ એટ્લે પોષી પૂનમ, પોષ મહિનાના શુક્લ પક્ષની અંતિમ તિથી એટ્લે પોષ પુર્ણિમા, આ વર્ષે પોષી પૂનમ 25 જાન્યુઆરી એટ્લે કે ગુરૂવારના શુભ દિવસ પર આવી છે, By Connect Gujarat 25 Jan 2024 13:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆજે પોષી પૂનમે મા અંબાનો પ્રાગટ્ય દિવસ, યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ આજરોજ પોષી પુનમ નિમિત્તે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. પોષી પુનમને માં આંબાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. By Connect Gujarat 25 Jan 2024 13:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ગુજરાતમાં યોજાતા એકમાત્ર પુરુષોના ગરબા, જાણો મહિલાઓ અહી કેમ નથી ઘૂમી શકતી ગરબા..! માંડવીમાં અંબા માતાના ચોકમાં વર્ષો જૂની પરંપરા યથાવત, 150 વર્ષ ઉપરાંતથી એકમાત્ર પુરુષો દ્વારા જ થાય છે ગરબા By Connect Gujarat 01 Oct 2022 14:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : પાંજરાપોળ ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટની બહેનોએ ગરબે ઘૂમી માઁ અંબાની આરાધના કરી હાલ ચાલી રહેલ નવરાત્રી મહોત્સવ એ નવદુર્ગા માતાજીની સાધના, ઉપાસના અને આરાધનાનું પર્વ છે. By Connect Gujarat 28 Sep 2022 14:40 ISTShare Twitter Share Whatsapp LinkedIn
નવરાત્રી 2024નવલા નોરતામાં માઁ અંબાને ધરાવવામાં આવતા પ્રસાદ-ભોગનું પણ મહત્વ, વાંચો કયા દિવસે બનાવશો કયો પ્રસાદ..! આ વર્ષે શારદીય નવરાત્રી તા. 26 સપ્ટેમ્બરથી શરૂ થઈને તા. 4 ઓક્ટોમ્બર સુધી રહેશે. આજ વખતે નવરાત્રીનો પ્રારંભ સોમવારથી થવો શુભ રહેશે. By Connect Gujarat 25 Sep 2022 11:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn