ભરૂચતંત્રનું “જાહેરનામું” : અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC તરફ જતો માર્ગ 28 દિવસ માટે બંધ કરાયો, વાંચો વધુ... ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. By Connect Gujarat Desk 19 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર- ભરૂચને જોડતા માર્ગ પર સમારકામની કામગીરી, મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહનચાલકોને હાલાકી અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે By Connect Gujarat Desk 18 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : 13 ગામના લોકો માટે મહત્વનો ગણાતો માર્ગ અતિ’બિસ્માર આમ તો ચોમાસુ બેસે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે માર્ગ બિસ્માર બનતા હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી આંબળાશ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર બન્યો છે. By Connect Gujarat 24 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભરૂચીનાકાથી જુના દીવા માર્ગની બદતર હાલત, ગટરલાઈનની કામગીરી બાદ રોડ બેસી ગયો ! ભરૂચના અંકલેશ્વરના ભરુચી નાકાથી જૂના દીવા માર્ગ નવી ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ રોડ બેસી જતાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. By Connect Gujarat 22 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: માર્ગ પર બેભાન થયેલા યુવાનને પોલીસકર્મીએ આપ્યો CPR, જો કે જીવ ન બચાવી શકવાનો અફસોસ ! ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા મઢુલી સર્કલ પર વિજયસિંહ ગોહીલ નામના પોલીસ જવાન ટ્રાફીક નિયમન માટેની ફરજ બજાવે છે. ગતરોજ સાંજના તેઓ ફરજ પર ફરજ હાજર હતા. By Connect Gujarat 19 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
Featuredભરૂચ: ફાંટા તળાવથી મહમદપુરાને જોડતો માર્ગ પહોળો કરાશે, ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ શ્રવણ ચોકડી પર બની રહેલ ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં એકાએક વધારો થયો હતો.જેના પગલે વાહનચાલકોને ભરૂચના મહમ્મદપુરા માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. By Connect Gujarat 06 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ મક્તમપુરથી ધર્મનગરને જોડતા માર્ગ પર 15થી વધુ વૃક્ષનું નિકંદન મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર કૃષિ યુનિવર્સિટી દ્વારા 15થી વધુ વૃક્ષનું નિકંદન કરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી....... By Connect Gujarat 05 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn