ભરૂચ ભરૂચ: જ્યોતિ નગરના જવાલેશ્વર મંદિરમાં ચોરથી ચકચાર, તસ્કરો દાન પેટીની ચોરી કરી ફરાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ જ્યોતિ નગર પાસેના જવાલેશ્વર મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.અને ચાર જેટલી દાન પેટીની ચોરી કરી ચોર ફરાર થઇ ગયા હતા. By Connect Gujarat Desk 07 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાના વઢવાણા ગામે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું, ગ્રામજનોમાં ફફડાટ... ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે ભારે વરસાદના કારણે નદી કાંઠે આવેલ શક્રેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: શ્રાવણ માસના અંતિમ સોમવાર અને અમાસ નિમિત્તે શિવલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે સોમવતી અમાસે શિવ મંદિર ઓમ નમઃ શિવાય ના નાદથી ગુજી ઉઠ્યું હતું By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાશે રામચરિત માનસ કથા સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટસમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ , ભરૂચ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 06 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા By Connect Gujarat 13 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મંગલદીપ સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં તસ્કરનો હાથફેરો, તમામ કરતૂત CCTVમાં કેદ..! તસ્કરની તમામ હરકત અને દાનપેટી તોડીને કરાયેલી ચોરી મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ By Connect Gujarat 07 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન શિવલિંગ પર જળાભિષેક કરો ત્યારે ખાસ આ 5 અનાજ લેતા જજો, ઘરમાં આવશે સૂખ-સમૃધ્ધિ....... By Connect Gujarat 04 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડિયાના વઢવાણા ગામે આવેલ મહાદેવ મંદિરનું ધોવાણ, સંરક્ષણ દિવાલ બનાવવા માંગ ભરૂચના ઝઘડીયામાં નર્મદા નદીના કિનારે આવેલું છે મંદિર, પૌરાણિક શંખેશ્વર મહાદેવનું મંદિરનું ધોવાણ. By Connect Gujarat 31 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભગવાન શિવને બિલીપત્ર જ કેમ ચઢાવવામાં આવે છે? કારણ જાણી ચોંકી જશો...... By Connect Gujarat 31 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn