દેશ સુપ્રીમ કોર્ટે મહાકુંભ નાસભાગ કેસની સુનાવણી કરવાનો કર્યો ઇનકાર, કહ્યું- HCમાં જાઓ સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહાકુંભ નાસભાગ કેસની સુનાવણી થઈ. આ દરમિયાન સ્ટેટસ રિપોર્ટ મંગાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ બેદરકારી દાખવનાર અધિકારીઓને જવાબદાર ઠેરવી તેમની સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 03 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર સાથે શસ્ત્ર રાખવા બન્યું અનિવાર્ય,જણાવતા ગોવિંદ મહારાજ કુંભમેળામાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી રહ્યો છે,અને ભક્તો ત્રિવેણી સંગમના સ્થાન પર ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. By Connect Gujarat Desk 02 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પ્રયાગરાજમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે મહાકુંભમાં ગયા છે. મહાકુંભમાં ગયેલ રાજકોટનાં એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત નિપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહાકુંભમાં ૧૯ દિવસમાં આટલા કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું, પણ માત્ર છ હજાર મેટ્રિક ટન કચરો જ ઉત્પન્ન થયો મહાકુંભમાં, ભક્તો સ્વચ્છતાનો સંકલ્પ પણ લઈ રહ્યા છે. ૧૩ થી ૩૧ જાન્યુઆરી સુધી, ૩૧.૪૬ કરોડ ભક્તો, જે દિલ્હીની વસ્તી કરતા લગભગ નવ ગણા હતા, By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : ગુજરાત ટુરિઝમ પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર,ગુજરાતી ઉપરાંત અન્ય રાજ્યોના લોકોએ વ્યવસ્થાને બિરદાવી પ્રયાગરાજ કુંભ મેળામાં ગુજરાત ટુરિઝમ પેવેલિયન દ્વારા પણ રાજ્યની ઓળખ સમા વિવિધ સ્થળોના ટેબ્લોની પ્રદર્શનની કરવામાં આવી છે,જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની By Connect Gujarat Desk 31 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પ્રયાગરાજ મહાકુંભ મેળાની બહાર આવેલા ટેન્ટ સીટીમાં લાગી ભીષણ આગ ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા. By Connect Gujarat Desk 30 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન પ્રયાગરાજ : આસ્થાના મહાકુંભમાં પર્યાવરણવાદી સોનમ વાંગચુકની કુદરતની રક્ષાકાજે શ્રદ્ધાની ડૂબકી સોનમ વાંગચુક પોતાના એક ખાસ મિશન સાથે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આવ્યા છે.આ પ્રસંગે તેઓએ કનેક્ટ ગુજરાતની ટીમ સાથે રસપ્રદ વાતચીત કરી By Connect Gujarat Desk 30 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મહાકુંભ : યુવાપેઢીને ધર્મના ઘૂંટ પીવડાવવા ખુબજ પડકારજનક, શ્રી દ્વારકા શારદા પીઠ જગદગુરુ શંકરાચાર્ય ગુજરાતના શ્રી દ્વારકા શારદા પીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ અને જ્યોતિષપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા કનેક્ટ ગુજરાતની ટીમને એક વિશેષ યાદગાર મુલાકાત આપી By Connect Gujarat Desk 29 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn