મહારાષ્ટ્ર : ચંદ્રાપુરના પટાલા ગામે પૂર આવતા ઘરોમાં માછલાં અને સરિસૃપો તણાઇ આવ્યા, જુઓ દ્રશ્યો
મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ ચંદ્રાપુર જિલ્લાના પટાલા ગામે સતત 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે
મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ ચંદ્રાપુર જિલ્લાના પટાલા ગામે સતત 2 દિવસ ભારેથી અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે
સુરત ભુસાવલ અને વડોદરા વલસાડ પેસેન્જર ફરી શરૂ થતા પેસેન્જરોને રાહત મળી છે.
મહારાષ્ટ્રની રાજનીતીમાં નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. શિવસેનાથી નારાજ ધારાસભ્યોએ સુરતમાં પડાવ નાખ્યો છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામે મહારાષ્ટ્રના અધિકારીઓ જમીન માપણી કરવા આવતા વિવાદ થયો હતો.
મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્રીય સમાજે કૂળદેવીના દર્શન કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
ત્યારે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ વિરાટનગરમાં એક જ પરિવારના 4 સભ્યોની ઘાતકી હત્યા મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિનો પાવન અવસર છે,