સોમનાથ : “એક ભારત, શ્રેષ્ઠ ભારત” થીમ પર ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો, 400 કલાકારોએ મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરી…
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લાના પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવના સાનિધ્યમાં હોળી ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે,આ પ્રસંગે 7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા છે
અંકલેશ્વરની એસ.વી.ઈ.એમ સ્કુલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50માં શરદપૂર્ણિમા દશેરા મહોત્સવની ભવ્ય ઉજવણી થનાર છે. જેની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ખાતે BAPS સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વિશ્વ શાંતિ મહાયાગ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.