ભરૂચ : ઝઘડિયાના વઢવાણા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરે પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વિશ્વ શાંતિ મહાયાગ સહિત ભવ્ય શોભાયાત્રા યોજાય...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ખાતે BAPS સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે વિશ્વ શાંતિ મહાયાગ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.