ભરૂચ : દાન-પુણ્યના મહાપર્વ મકરસંક્રાંતિની ઉજવણીને લઇ પાંજરાપોળ ખાતે શહેરીજનો માટે વિશેષ વ્યવસ્થા કરાય...
મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગોત્સવ તરીકે ઉજવાતી ઉતરાયણમાં લોકો ખૂબ આનંદ કરે છે. ઉતરાણનો તહેવાર તા. 14 અને 15મી જાન્યુઆરીએ એમ 2 દિવસ ઉજવવામાં આવે છે.
મકરસંક્રાંતિ પર તલનું ખૂબ જ વિશેષ મહત્વ છે. તલના લાડુ બનાવવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છે.
પાંજરાપોળ ખાતે ભક્તોએ વિધીવત રીતે ગૌમાતાનું પૂજન કરી શકે તેમજ ઘુઘરી અને ઘાસચારો ખવડાવી શકે તે માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું
દાન-પુણ્ય કરવા માટેના મહાપર્વ એવા મકરસંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિના દિવસે લોકો દાન કરતાં હોય છે