લખતર ખેડૂત હીત રક્ષક સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
લખતર તાલુકા યુવા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ આજરોજ લખતર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઓગસ્ટ ૨૦૨૪ મા થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાનની સહાય
લખતર તાલુકા યુવા કોંગ્રેસ સમિતિની આગેવાની હેઠળ આજરોજ લખતર ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઓગસ્ટ ૨૦૨૪ મા થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાનની સહાય
અંક્લેશ્વરના અંદાડા, કોસમડી અને છાપરા ગામમાં ભરાતા હાટ બજાર બંધ કરવા મામલતદારે આદેશ કર્યો હોવા છતાં હાટ બજારો ધમધમતા નજરે પડ્યા હતા , ગરીબ અને મધ્યમ વર્ગ
ભરૂચના વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા.
ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર,અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઇ વિવાદ ઉભો થયો હતો.અને બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો
મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના હારીજ મામલતદાર નવી કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી.ઓ.પટેલનું મોત થયું છે.
શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું
આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.