ભરૂચ અંકલેશ્વર: મામલતદારના મનાઈ હુકમ છતા 3 હાટ બજારો ધમધમતા નજરે પડ્યા ! અંક્લેશ્વરના અંદાડા, કોસમડી અને છાપરા ગામમાં ભરાતા હાટ બજાર બંધ કરવા મામલતદારે આદેશ કર્યો હોવા છતાં હાટ બજારો ધમધમતા નજરે પડ્યા હતા , ગરીબ અને મધ્યમ વર્ગ By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરા મામલતદારની ટીમે ગેરકાયદેસર માટી વહન કરતા 2 હાઇવા કર્યા જપ્ત ભરૂચના વાગરા દહેજ માર્ગ ઉપર પખાજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા. By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વરના સામોર ગામમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મામલો ગરમાયો,મામલતદાર અને પોલીસે મામલો થાળે પાડ્યો ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર,અંકલેશ્વર તાલુકાના સામોર ગામ ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઇ વિવાદ ઉભો થયો હતો.અને બે જૂથ સામસામે આવી જતા મામલો બિચક્યો હતો By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : હારીજની મામલતદાર કચેરી પરથી નીચે પટકાતાં મામલતદારનું મોત, પોલીસ તપાસ શરૂ... મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના હારીજ મામલતદાર નવી કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી.ઓ.પટેલનું મોત થયું છે. By Connect Gujarat 11 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાના વિરોધમાં ઝઘડિયા ખાતે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ આદિવાસી નેતા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ ઝઘડિયા મામલતદારને આવેદન પાઠવ્યું હતું. By Connect Gujarat 11 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરમાં નિર્માણ પામનાર બલ્કડ્રગ્સ પાર્ક બાબતે 6 ગામના સરપંચોએ મામલતદારને પાઠવાયું આવેદનપત્ર,PM મોદીના હસ્તે થનાર છે ભૂમિપૂજન જબુસરમાં 2000 કરોડના ખર્ચે દેશનો પ્રથમ બલ્ક ડ્રગ્સ પાર્ક જાહેર કરાયો છે. જે માટે સરકારી અને ખાનગી જમીન સંપાદનની કાર્યવાહી પણ થઈ ગઈ છે. By Connect Gujarat 28 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા ગ્રામજનોમાં રોષ,ગામની શણતી ડહોળવાનો પ્રયાસ થયા હોવાના આક્ષેપ ભાવનગરના ગારિયાધારના રૂપાવટી ગામનો બનાવ, હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા વિવાદ, ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો By Connect Gujarat 29 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : પારડીના ગોઇમા ગામે પાવર પ્રોજેકટને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.. વલસાડના પારડીના ગોઇમા ગામ ખાતે આવી રહેલ પાવર પ્રોજેકટને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. By Connect Gujarat 28 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn