અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં માનવ મંદિર નજીક નોટીફાઇડ એરીયા ઓથોરીટીની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી
રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ હતભાગીઓને સાવરકુંડલાના માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓ અશ્રુભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા
શ્રી રામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના માનવ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રીરામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી રામકથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત માનવ મંદિર ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.