ભરૂચ : વાગરાના કલમ ગામે સ્થાનિક ઇસમે પશુ-ખોરાકમાં દવા ભેળવી દેતા 5 બકરાના મોત, પોલીસ ફરિયાદ નોંધાય...
મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના કલમ ગામના 4 જેટલા લોકોના 4 બકરા અને 1 બકરી મળી 5 પશુના મોત નિપજતા ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના કલમ ગામના 4 જેટલા લોકોના 4 બકરા અને 1 બકરી મળી 5 પશુના મોત નિપજતા ફરિયાદ નોંધાઈ છે.
સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે.
દાડમનો ઉપયોગ કરવા માટે તેના દાણા કાઢીને તેની છાલ ને ફેકી દેવામાં આવે છે. જો તમે પણ આવું જ કરો છો
ખડી મસાલામાંથી એક મરી દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક એવી વાનગીઓ છે જેનો સ્વાદ કાળા મરીના કારણે વધે છે.
ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અહીં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ આવી રહ્યા છે.
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળીઓ ગટગટાવી હતી.