મધ્યપ્રદેશના નવા CM તરીકે મોહન યાદવ પર લાગી મહોર, ધારાસભ્ય દળની બેઠકમાં આપવામાં આવી મંજૂરી
મધ્યપ્રદેશમાં ભાજપે સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.
મધ્યપ્રદેશમાં ભાજપે સોમવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી હતી. પાર્ટીએ મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.
આયુર્વેદિક કાલ મેઘાસવ નામક કેફી પીણાનું સેવન કરી પાંચ લોકોના મૃત્યુના પડઘા ભાવનગરમા પડ્યા છે.
જુનાગઢના ભવનાથ ખાતેથી શરૂ થનાર લીલી પરિક્રમાના આયોજન અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ બેઠક યોજી હતી.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે લિકર પોલિસી કેસમાં પૂછપરછ માટે તપાસ એજન્સી ED સમક્ષ હાજર નહીં થાય.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક ખાતે વિવિધ ક્ષેત્રના લોકો સાથે પોલીસે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
રાપર તાલુકાના ખડીર દ્વિપના રતનપર ગામ ખાતે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.