દેશ ચંદીગઢ હાઇવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો, અકસ્માતમાં એકજ પરિવારના 3 સભ્યોના મોત પંજાબમાં ચંદીગઢ-ફાગવાડા હાઈવે પર થયેલા રોડ એક્સિડન્ટમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે અને બીજા એક પરિવારના 3 સભ્યો ઘાયલ થયા By Connect Gujarat 13 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કોંગ્રેસના સભ્યોએ વિકાસ શોધવા ભર સભામાં કાઢ્યું દૂરબીન, ભાજપના સત્તાધીશો થયા લાલઘૂમ નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે શાશક પક્ષને સાણસામાં લેવા ચાલુ સભામાં દૂરબીન કાઢી વિકાસ શોધવાનો પ્રયાસ કરતાભારે હંગામો થયો હતો By Connect Gujarat 30 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીના નવા પ્રમુખ સહિતના સભ્યોએ પદભાર સંભાળ્યો... ભરૂચ શહેરની રંગ ઇન હોટલ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરીની ઈન્સ્ટોલેશન સેરેમની યોજાય હતી. By Connect Gujarat 13 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : રોટેરીયન સભ્યોના જન્મદિવસની અનોખી ઉજવણી, આંગણવાડીના બાળકોને કર્યું પોષણક્ષમ આહારનું વિતરણ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટેરીયન સભ્યોના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આંગણવાડીના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 06 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોની અગત્યની બેઠક મળી... રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ભાજપ પક્ષની બેઠક મળી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહ્યા બેઠકમાં હાજર વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત વિચારણા થઈ By Connect Gujarat 23 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રૂ. 4.50 કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો, નાઇઝીરિયન ગેંગના 2 શખ્સો ઝડપાયા... અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલી નાઇઝીરિયન ગેંગનો પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 04 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વર SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરાઇ, પ્રતિપદા દિનનું મહત્વ જણાવ્યુ ઝાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા ચૈત્ર સુદ એકમના દિવસે પ્રતિપદા દિવસની ઉજવણી કરવામાં આવી By Connect Gujarat 03 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થતાં એક જ પરીવારના 3 સભ્યોનું મોત કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં મકાન થયું ધરાશાયી કાટમાળ નીચે દબાતા પરીવારના 3 સભ્યોનું મોત એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય By Connect Gujarat 21 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટે યુવા મોરચા સભ્યો સાથે કરી મુલાકાત પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી ગુજરાત ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે By Connect Gujarat 07 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn