સારું રહેશે ચોમાસુ..! : જુનાગઢમાં વર્ષા-વિજ્ઞાન પરિસંવાદમાં આગામી ચોમાસા અંગે 55 આગાહીકારોનું પુર્વાનુમાન...
આગામી નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ ખૂબ જ સારો રહેશે.
આગામી નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ ખૂબ જ સારો રહેશે.
શહેરમાં ચોમાસાના આગમન પૂર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ વિવિધ કાંસની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે.
માળીયાહાટીના તાલુકાના 2 ગામના ખેડૂતોની જમીનમાં વગર ચોમાસે ડેમના પાણી ફરી વળતાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
35 દિવસ બાદ વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ખુશી, ખેડૂતોએ ખેતરમાં ખાતર નાખવાની કામગીરી શરૂ કરી.
ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલકાયો, ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડાયો.