ભરૂચ ભરૂચ : ઝઘડિયામાંથી પસાર થતા SOU ને જોડતા માર્ગ પર ઉડતી ધુળની ડમરીઓથી વાહન ચાલકોને હાલાકી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU એકતાનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાના સારસા ગામે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા અનેક વાહનચાલકો અટવાયા... ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 2 કલાક વરસેલા મુશળધાર વરસાદને લઇને સારસા ગામ નજીક આવેલ રેલવે ગરનાળુ જળાશયમાં ફેરવાતા સ્થાનિકો સહિત અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat Desk 23 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ આ ટ્રાફિક જામથી ક્યારે મળશે મુક્તિ..! : અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ-પ્રતિન ચોકડી-વાલિયા ચોકડી પર ભારે ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો By Connect Gujarat 24 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ, કાળઝાળ ગરમીમાં વાહનચાલકો શેકાયા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા. By Connect Gujarat 18 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ONGC બ્રિજ સંભવત: બે દિવસમાં ખુલ્લો મુકાશે, વાહનચાલકોને થશે રાહત અંકલેશ્વરના ONGC બ્રિજને બે દિવસમાં ખુલ્લો મુકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બ્રિજ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત મળશે By Connect Gujarat 09 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ “રવિવાર” રજાની મજા બગડી..! : અંકલેશ્વર નજીક ફરી સર્જાયો ટ્રાફિક જામ, અનેક વાહનચાલકો અટવાયા... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર ખાતે ફરી એકવાર ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, By Connect Gujarat 31 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અકસ્માતને નોતરું…! : છેલ્લા 1 મહિનાથી ભરૂચ-નર્મદા મૈયા બ્રિજ પર લાઇટનો પોલ નમેલી હાલતમાં, વાહનચાલકોમાં ભય..! ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમેલી હાલતમાં છે. By Connect Gujarat 19 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : છેલ્લા 1 મહિનાથી નર્મદા મૈયા બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય..! ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત બાદ છેલ્લા એક મહિનાથી સ્ટ્રીટ લાઇટનો પોલ નમી પડતા અનેક વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે. By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગાઢ ધૂમમ્સ છવાતા વિઝિબીલિટીમાં ઘટાડો, વાહનચાલકોને હાલાકી By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn