અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભા મળી, વિપક્ષે આ મુદ્દે નોંધાવ્યો વિરોધ !
અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં ૪૭ જેટલા વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી.
અંકલેશ્વર નગર સેવા સદનની સામાન્ય સભામાં ૪૭ જેટલા વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકાને 3 JCB, 12 ડોર-ટુ-ડોર માટેના નાના ટેમ્પા સહિત 16 જેટલાં વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે.
ત્રણ રસ્તા સર્કલથી ભરૂચિ નાકા સુધીના વિસ્તારમાં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના દબાણોને પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા
તાજેતરમાં જ ભરૂચના હાઉસીંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની જંબુસર અને આમોદ નગરપાલિકાની ચૂંટણી યોજાય હતી જેમાં જંબુસરમાં કોંગ્રેસ તો આમોદમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો...
આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણી માટે અંતિમ દિવસે અપક્ષ તથા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા