Connect Gujarat

You Searched For "Narmada News"

નર્મદા : ડેડીયાપાડામાં આંબાવાડી ખાતે આશ્રમશાળાનું લોકાર્પણ કરાયું

13 Sep 2021 1:58 PM GMT
આદિવાસી વિસ્તારમાં સુરતના કાશીબા હરિભાઈ ગોટી ટ્રસ્ટનું શિક્ષણ ક્ષેત્રે ભારે મોટું યોગદાન રહ્યું છે.આદિવાસી વિસ્તારમાં ચાલતી આશ્રમ શાળાઓ અદ્યતન...

નર્મદા : ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજન માટે કરાઈ ગુજરાતની પસંદગી, સંરક્ષણ મંત્રાલય સાથે MOU

3 Sep 2021 8:14 AM GMT
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર 2 વર્ષે ડિફેન્સ એક્સ્પો યોજવામાં આવે છે, ત્યારે આવતા વર્ષે યોજાનાર આ એક્સ્પો માટે ગુજરાતની યજમાન તરીકે પસંદગી...

નર્મદા: મહિલાઓ આધુનિક રેંટિયો ચલાવી બનશે પગભર !

13 Aug 2021 6:23 AM GMT
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિસ્તારના લોકોને રોજગારી માટેની સરકાર દ્વારા વધુ તકો દીન પ્રતિદિન વધારવામાં આવી છે

નર્મદા : રાજયમાં વહેલી ચુંટણીની કોઇ શકયતા નથી : સીએમ વિજય રૂપાણી

9 Aug 2021 11:06 AM GMT
રાજપીપળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીનું કરાયું ભુમિપુજન.

નર્મદા : દશામાંના વ્રત પર કોરોનાની અસર; એક દિવસ પહેલા પણ બજારમાં નથી ઘરાકી

7 Aug 2021 6:39 AM GMT
શ્રાવણ સુદ પડવાથી એટલે રવિવારથી દશા માતાજીના વ્રતનો પ્રારંભ થાય છે

હિમાચલના હિલ સ્ટેશનની અનુભૂતિ કરાવતા ગુજરાતના નાનકડા ગામમાં સહેલાણીઓ પર પ્રતિબંધ

31 July 2021 12:39 PM GMT
ગુજરાત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહી જેટલો લાંબો દરિયો છે, તેટલો જ સમૃદ્ધ ઈતિહાસ અને ભૌગૌલિક ભૂમિ છે. પ્રવાસનની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતના ખૂણે ખૂણે...

નર્મદા: માંડણ ગામ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર,જુઓ આહલાદક કુદરતી સૌંદર્ય !

19 July 2021 6:36 AM GMT
વનરાજીથી ઘેરાયેલો છે નર્મદા જિલ્લો, રાજપીપળા નજીક આવેલ માંડણ ગામ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર.

ભરૂચ : બલિરાજાએ જયાં યજ્ઞ કર્યો હતો તે સ્થળે હવે પુજા કરવામાં વિધ્ન, જુઓ શું છે કારણ

15 March 2021 8:20 AM GMT
હવે વાત ભરૂચના પૌરાણિક દશાશ્વમેઘ ઘાટની. આ એજ ઘાટ જે કે જયાં બલિ રાજાએ દશાશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો પણ આજે સાર સંભાળના અભાવે આ ઘાટ જર્જરીત બની ચુકયો છે...

નર્મદા : કેવડીયામાં સૈન્યની ત્રણેય પાંખોની સંયુકત કોન્ફરન્સ, રક્ષામંત્રી રાજનાથસિંહે કરાવ્યો પ્રારંભ

5 March 2021 10:42 AM GMT
કેવડીયા હવે રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સો યોજાઇ રહી છે. હાલ સમગ્ર વિશ્વની નજર કેવડીયા પર છે કારણ કે કેવડીયામાં દેશની ત્રણેય સેનાની...

ભરૂચ : ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જુઓ કોને કહયું છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી દઇશ

24 Feb 2021 10:57 AM GMT
ભરૂચ અને નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પહેલાં ભાજપ અને બીટીપીના નેતાઓ વચ્ચે વાકપ્રહારો તેજ બન્યાં છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ...

નર્મદા: રાજપીપળા ખાતે ભાજપનું સંમેલન યોજાયું, BTP-AIMIM પર સી.આર.પાટિલના પ્રહાર

22 Feb 2021 8:08 AM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની અધ્યક્ષતામાં રોડ શો અને સંમેલન...

ભરૂચ: નર્મદા જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી, 11 મણ દૂધનો અભિષેક કરાયો

19 Feb 2021 7:18 AM GMT
પાવન સલીલા માં નર્મદાનો આજે ઉત્પત્તિ દિવસ છે ત્યારે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ પૌરાણિક નર્મદા નર્મદા માતાજીનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું...