અંકલેશ્વર: નર્મદા નદીનું જળસ્તર વધતા ખેડૂતોમાં લલાટે ચિંતાની લકીર, ઉભો પાક બચાવવા જહેમત
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જેથી કરીને ખેડૂતો ચિંતાતુર બન્યા
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. જેથી કરીને ખેડૂતો ચિંતાતુર બન્યા
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 26 ફૂટ સુધી પહોંચ્યું હતું જેના પગલે સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું
નર્મદા ડેમના 12 ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો
ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે. ગત 24કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો...
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે
ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઉત્તરોઉત્તર વધારો નોંધાયો છે. નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટને પાર કરી ગઈ ડેમના દરવાજા ખોલી ચાર લાખ જેટલું પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે
ગરમીનો પારો સતત વધતા નર્મદા નદીના પ્રવાહમાં ઘટાડો નોંધાઈ રહ્યો હોવાનું કહેવાય છે.ગરમીની તીવ્રતા વધતા,નર્મદા નદી હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી હોય તેવું દ્રશ્ય ભાષી રહ્યું છે.