ભરૂચ : નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતી વચ્ચે ઝઘડીયાના અનેક ગામોમાંથી લોકોને સ્થળાંતર કરાયા...
ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ઝઘડીયા તાલુકાના તરસાલી, જુનાપરા, ઓરપટાર, ટોઠીદ્રા સહિતના ગામોમાંથી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 16 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે ભરૂચ જિલ્લાના નદીકાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે
સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે.
ભરૂચ તથા અંકલેશ્વર શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ગણેશ ઉત્સવનું આયોજન મંડળો દ્વારા આવનારી તા. 19મી સપ્ટેમ્બર 2023ના રોજથી શરૂ થનાર છે.
આગામી ગણેશ મહોત્સવને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ગણેશ ઉત્સવના આયોજકો વચ્ચે બેઠક યોજાય હતી.
શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ ઠેર ઠેરથી કાવળયાત્રાઓની શરૂઆત શિવ ભક્તો દ્વારા કરવામાં આવી રહી છે