ભરૂચ: દેવુ વધી જતા સુરતના યુવાને નર્મદા નદીના ધસમસતા નીર વચ્ચે લગાવી મોતની છલાંગ,વાંચો કેવી રીતે થયો આબાદ બચાવ
સુરતના યુવાનને દેવું વધી જતાં ભરૂચ નજીક નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો
સુરતના યુવાનને દેવું વધી જતાં ભરૂચ નજીક નર્મદા નદીમાં તેણે મોતની છલાંગ લગાવી હતી જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો
શ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ, પિતૃઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ, ત્યારે ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ ગામે પવિત્ર નર્મદા નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ માટે દેશભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહયો છે
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પ્રેમિકાની સામે જ પ્રેમીએ નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી હતી
નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નદી કિનારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થઈ શકશે નહીં કુત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમાનું કરવાનું રહેશે વિસર્જન
ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીની માટીમાંથી વેસ્ટ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી ઉત્સવ માટે પ્રતિમાઓ તૈયાર કરી છે.