“હેલેન કેલર" દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા સંગીત સંઘ્યા યોજાય...
રાષ્ટ્રીય અંધજન મંડળ", ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા “હેલેન કેલર" દિવસ નિમિત્તે અનોખી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય અંધજન મંડળ", ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા “હેલેન કેલર" દિવસ નિમિત્તે અનોખી સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના કેવડીયા એકતાનગર ટેન્ટસીટી-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા ત્રિદિવસીય સમૂહ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે,
ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ ક્ષમતાનિર્માણ જેવા વિષયો પર ચિંતન કરવામાં આવશે
સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી અધિકારીઓ પર આક્ષેપ કરતાં ચકચાર મચી જવા પામી છે.
પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત તેઓએ પોતાનું પાકુ મકાન બનાવી હાલ ખુશહાલ જીવન જીવી રહ્યા છે
નર્મદા જિલ્લામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તમામ પક્ષના નેતાઓ અને ઉચ્ચ કાર્યકર્તા સામે એવા આક્ષેપો કર્યા કે સાંસદને એક નનામી પત્ર મળ્યો છે
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ વસંતઋતુમાં ખાસ વિંધ્યાચલમાં નવપલ્લવિત થઈ રહેલા જંગલની મુલાકાત શકે તે માટે ખાસ "કેસુડા ટુર" શરુ કરવામાં આવી છે.