Connect Gujarat

You Searched For "national flag"

75માં પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

26 Jan 2024 8:44 AM GMT
ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

અમૃતસરમા ફરકશે ભારતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ, પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે આ ધ્વજ....

19 Oct 2023 5:31 AM GMT
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસરમાં દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ રાષ્ટ્રધ્વજ ICP અટારી બોર્ડર પર...

ભરૂચ: પંજાબના પૂર્વ CM પ્રકાશસિંહ બાદલનું નિધન,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધીકાંઠીએ ફરકયો

26 April 2023 8:47 AM GMT
પંજાબના પૂર્વ મુખ્યાપ્રધાન પ્રકાશ સિંહ બાદલના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે

116 વર્ષમાં 6 વખત બદલાયો રાષ્ટ્રધ્વજ, જાણો આઝાદી પહેલાના પાંચ ભારતીય ધ્વજની કહાની.!

15 Aug 2022 7:06 AM GMT
છેલ્લા એક વર્ષથી એટલે કે 15મી ઓગસ્ટ, 2021થી, સમગ્ર ભારતમાં સ્વતંત્રતાનો અમૃત પર્વ ઉજવવામાં આવી રહ્યો છે.

PM નરેન્દ્ર મોદીએ આજે નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રશ્વજ ફરકાવ્યો,જુઓ દેશવાસીઓને સંબોધનમાં શું કહ્યું

15 Aug 2022 5:25 AM GMT
આજે દેશ મનાવી રહ્યો છે સ્વાતંત્ર્ય પર્વલાલ કિલ્લા પરથી પી.એમ.મોદીએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજદેશવાસીઓને કર્યું સંબોધનવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવમીવાર...

ભરૂચ : રાષ્ટ્રધ્વજને સાથે રાખી શ્રદ્ધાળુઓએ પાવન સલીલા માઁ નર્મદાની ભવ્ય આરતી અને પૂજન-અર્ચન કર્યું...

13 Aug 2022 3:52 PM GMT
ઝાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે યોજાય વિશેષ આરતીરાષ્ટ્રધ્વજને સાથે રાખી માઁ નર્મદાજીની આરતી યોજાયહર ઘર તિરંગા અભિયાનને સફળતા મળે તેવી પ્રાર્થનાસમગ્ર...

કચ્છ : રાષ્ટ્રધ્વજની ગરિમા ન જળવાતા, જુઓ પાલિકાએ ક્યાથી તિરંગા ઉતારી લીધા..!

13 Aug 2022 1:31 PM GMT
ભુજમાં માર્ગ પરના વીજ પોલ ઉપર ફરકાવાયા તિરંગા, રાષ્ટ્રધ્વજની ગરિમા ન જળવાતા તમામ રાષ્ટ્રધ્વજને સન્માનભેર ઉતારી લેવાયા

વડોદરા : ચાણોદનું કુબેર ભંડારી મંદિર અને હરણીના હનુમાનજી મંદિરે રાષ્ટ્રધ્વજનો શણગાર કરાયો, જુઓ આહ્લાદક નજારો..

13 Aug 2022 10:40 AM GMT
મંદિરમાં રાષ્ટ્રભાવથી દેશભક્તિના ગીતો, અવનવા શણગાર સહિત રાષ્ટ્રભક્તિમાં લોકો લીન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

ભરૂચ: સ્ટેચ્યુ પાર્ક ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાષ્ટ્રધ્વજનું સ્થાપન કરાયું

13 Aug 2022 9:36 AM GMT
કેન્દ્ર સરકાર દ્વારા તારીખ-૧૩મી ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

વડોદરા : 67 વર્ષીય રાષ્ટ્રપ્રેમીનું અનોખું અભિયાન, 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવતા શીખવ્યું

8 Aug 2022 11:01 AM GMT
દેશના સન્માનના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય તે માટે વડોદરાના એક રાષ્ટ્રપ્રેમી છેલ્લા 58 વર્ષથી અભિયાન...

સુરત: CM ભુપેન્દ્ર પટેલે હાથમાં રાષ્ટ્રધ્વજ પકડી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો,માહોલ નિહાળી તમને પણ થશે ગર્વ

4 Aug 2022 9:03 AM GMT
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ કાપડ નગરી સુરતમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવ્યુ હતું

તાપી : હર ઘર તિરંગા અભિયાનમાં છીંડીયા ગામની બહેનોનું યોગદાન, રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે વાંસની સ્ટીકના મળ્યા 5 લાખના ઓર્ડર

4 Aug 2022 5:47 AM GMT
વિશ્વની સૌથી મોટી લોકશાહી પૈકીનાં એક દેશ ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે "હર ઘર તિરંગા અભિયાન" શરૂ કર્યુ છે.