અંકલેશ્વર: નેશનલ હાઇવે પર બે દિવસમાં ત્રણ અકસ્માતમાં ચાર લોકોના મોત
અંકલેશ્વરના મોતાલી પાટિયાથી વાલિયા ચોકડી સુધીના નેશનલ હાઇવે ઉપર બે દિવસમાં અલગ અલગ ત્રણ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા
અંકલેશ્વરના મોતાલી પાટિયાથી વાલિયા ચોકડી સુધીના નેશનલ હાઇવે ઉપર બે દિવસમાં અલગ અલગ ત્રણ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા
વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામ નજીક નેશનલ હાઇવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ અચાનક બેસી જતા વાહન વ્યવહારને અસર પહોચી હતી.
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે થયો છે બિસ્માર, વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો આવ્યો છે, વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો
અંકલેશ્વર-સુરત વચ્ચેના નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડીના બ્રીજ ઉપર ટ્રક રેલીંગ તોડી લટકી પડતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ સરદારબ્રિજથી ટોલ પ્લાઝા સુધીના માર્ગનું સમારકામ કામગીરીનું માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીએ કર્યું નિરીક્ષણ
રાજુલા નજીક નેશનલ હાઇવેની ગોકળગાય ગતિએ ચાલી રહેલી કામગીરીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠયાં છે.
કેન્દ્ર સરકારે લાગુ કરેલા કૃષિ કાયદાઓના વિરોધમાં સોમવારના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.