ભરૂચ:નારાયણ બાપુના આશ્રમ ખાતે નવરાત્રી નિમિતે વિષ્ણુયાગ હવન પૂજાનું આયોજન કરાયુ
નવરાત્રી મહોત્સવ નિમિતે નારાયણ બાપુના આશ્રમ ખાતે દરરોજ વિષ્ણુયાગ હવન પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રી મહોત્સવ નિમિતે નારાયણ બાપુના આશ્રમ ખાતે દરરોજ વિષ્ણુયાગ હવન પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે.
કાલિયાબીડ સદગુરુ આશ્રમ ખાતે 151 કુવારીક બળાઓએ આધ્યશક્તિનું સ્વરૂપ ધારણ કરી નવરાત્રીની ઉજવણી કરી હતી.
નવરાત્રીના આઠમા નોરતે માતાની વિશેષ આરાધના કરવા સોમનાથ વેરાવળ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ લેવામાં આવ્યા હતા
શારદીય નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.
નવરાત્રીમાં ગરબા રમ્યા પછી થાક લાગતો હોય છે. આ થાકની અસર બીજા દિવસે દેખાય છે. થાક લાગે ત્યારે શરીરમાં સ્ટેમિના ઓછી થઇ જાય છે