Home > new bridge
You Searched For "New Bridge"
નવી સરકારની રચના બાદ આજે પ્રથમ આ વિકાસકાર્યનુંકરાયું લોકાર્પણ,CM ભુપેન્દ્રપટેલ રહ્યા ઉપસ્થિત
14 Dec 2022 9:48 AM GMTરાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ અંડરપાસનું લોકાર્પણ...
ભરૂચ: અંકલેશ્વરના સૂરવાડી રેલ્વે ઓવરબ્રિજની કામગીરી અધૂરી, વાહન ચાલકોએ ઉપયોગ શરૂ પણ કરી દીધો !
17 Aug 2021 12:31 PM GMTસૂરવાડી રેલ્વે ઓવરબ્રિજની અધૂરી કામગીરી, વાહનચાલકોએ ઉપયોગ શરૂ કરી દીધો.
પંચમહાલ : ગોધરા-દાહોદ હાઈવે પર નવીનીકરણ થયેલા પ્રભા બ્રિજનું કામ તકલાદી, લોકોમાં રોષ
14 Aug 2021 11:37 AM GMTબ્રિજની સાઈડમાં આવેલ દીવાલમાં તિરાડો અને સળિયા બહાર આવી જતાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ
બનાસકાંઠા : ડીસામાં બન્યો રાજયનો સૌથી લાંબો એલીવેટેડ બ્રિજ, 3.7 કીમીની છે લંબાઇ
7 Aug 2021 1:10 PM GMTનેશનલ હાઇવે નંબર -27 પર બન્યો છે નવો બ્રિજ, 222 કરોડ રૂપિયાના ખર્ચથી બનાવાયો છે બ્રિજ.
અમદાવાદ : "વિકાસ" હવે સડસડાટ દોડશે, સરગાસણ સહિત ચાર બ્રિજનું લોકાર્પણ
7 Aug 2021 10:36 AM GMTઇન્ફોસીટી અને સરગાસણ વચ્ચે બન્યો છે નવો બ્રિજ, રાજયમાં ચાર સ્થળોએ નવા બ્રિજનું લોકાર્પણ.
ભરૂચ : નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા "નર્મદા મૈયા" બ્રિજનું લોકાર્પણ
12 July 2021 2:13 PM GMTભરૂચની નર્મદા નદી પર 430 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલાં નર્મદા મૈયા બ્રિજને અષાઢી બીજના પાવન અવસરે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે ખુલ્લો...
નવસારી: ગણદેવીનું ધોલ ગામ હવે નહીં થાય સંપર્ક વિહોણું, જુઓ વિકાસનો પુલ
3 July 2021 12:18 PM GMTગણદેવીના ધોલ ગામ નજીક નિર્માણ પામ્યો બ્રિજ, રાજી સરકાર દ્વારા રૂ.4 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ.
ભરૂચ : કસક ગરનાળાને બંધ કરાતાં રીકશાચાલકોની વધી મુશ્કેલી, જુઓ શું છે તેમની માંગણી
19 Dec 2020 11:01 AM GMTભરૂચની નર્મદા નદી પર બની રહેલાં નવા બ્રિજની કામગીરીના કારણે શહેરના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળાને સોમવારથી એક મહિના માટે બંધ કરાશે. જેના કારણે કસકથી...