અંકલેશ્વર: સરદાર જયંતિ નિમિત્તે GIDCમાં આવેલ તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.
સુરતના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે "નશામુક્ત ભારત"ના સંકલ્પ સાથે સુરત સહિત દેશભરના 75 સ્થળોએ એકસાથે 'નમો યુવા રન'નું આયોજન કરવામાં આવ્યું હતું.
સરકાર પર્યટનને પુનર્જીવિત કરવા માટે એક વ્યાપક યોજના પર કામ કરી રહી છે જેમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ અને સેલિબ્રિટીઓની મુલાકાતો, નાણાકીય સહાય અને નવા પર્યટન કેન્દ્રોનો વિકાસ શામેલ છે.
સૈનિકોએ નક્સલવાદીઓના ટોચના કમાન્ડરોને ઘેરી લીધા છે અને એન્કાઉન્ટર ચાલુ છે. અહીં 26 નક્સલીઓ માર્યા ગયા અને એક સૈનિક પણ શહીદ થયો.
સુરતમાં પોતાનું સોશિયલ મીડિયામાં વર્ચસ્વ વધારવાના અભરખા રાખતા યુટ્યુબર દ્વારા પોતાના સાથી મિત્રો સાથે કાર પર જોખમી સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો,
કાઠમંડુથી 20 કિમી દક્ષિણે દક્ષિણકાલી નગરપાલિકાના ફારપિંગ વિસ્તારમાં એક સ્કૂલ બસ પહાડી નીચે પડી હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે 41 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.દરેક શાળાને વિદ્યાર્થીઓના નામ દીઠ માહિતી આપી તમામ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું