ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા સ્ટેચ્યું પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાય...
સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ અને યુવા મોરચા દ્વારા ક્રાંતિકારીઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જામનગર શહેર ભાજપ દ્વારા શહીદ દિનના દિવસે ભગતસિંહની પ્રતિમાને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
23 માર્ચે શહીદ દિને જાણીતા ક્રાંતિવીરોના જીવન અને કવનની કેટલીક અજાણી વાતો વીરાંજલિ સમિતિ દ્વારા એક ભવ્ય મલ્ટીમીડિયા કાર્યક્રમ મારફતે રજૂ કરવામાં આવે છે.
108 પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલન્સોને મૂકવામાં આવે છે.
ગુજરાતમાં તમામ તહેવાર ભારે ઉત્સાહ પૂર્વક ઉજવાતા હોય છે ત્યારે હોળીના પર્વ નિમિતે બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી રહી છે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 7 અને 8 માર્ચના રોજ હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી થનાર છે
વિશ્વ શ્રવણ દિવસ-વર્લ્ડ હિયરીંગ-ડે નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રકાશિત થયેલ પુસ્તક સમાજમાં મૂક-બધિરતા સામે વહેલું અને વેળાસરનું નિદાન, સારવાર માટેની જનજાગૃતિનું સંવાહક બનશે.
અંકલેશ્વર ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા છત્રપતિ શિવાજીની જન્મ જ્યંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું