પાટણ : વિરાટ ધર્મસભા પ્રસંગે યોજાય જગતગુરૂ સ્વામી શંકરાચાર્યજીની ભવ્ય શોભાયાત્રા…
પાટણ ખાતે શ્રી જગન્નાથ ટ્રસ્ટ-પાટણ દ્વારા આયોજિત ધર્મસભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ ખાતે શ્રી જગન્નાથ ટ્રસ્ટ-પાટણ દ્વારા આયોજિત ધર્મસભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રધ્ધાસુમન પાઠવ્યા હતા
વડોદરા અને સુરત સહિત રાજ્યભરના જ્વેલરી બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
દિવાળીના પર્વ દરમિયાન અનેક જિલ્લાઓમાં ઇમરજન્સી અને આરોગ્યના કેસોમાં વધારો જોવા મળતો હોય છે.આ વર્ષે 2023માં પણ રોજના 3961 છે
કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું