અંકલેશ્વર : સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રેલર આમલાખાડીમાં ખાબક્યું, ચાલકનું ઘટનાસ્થળે મોત...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર આમલાખાડી નજીક કાસમાં ટ્રેલર ખાબકતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર આમલાખાડી નજીક કાસમાં ટ્રેલર ખાબકતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પાટણનાં સાતલપુર તાલુકાના રોઝુ ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે પર એક ટ્રેલરે પલટી મારી હતી, સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.
ભરૂચ થી શુક્લતીર્થ જવાના માર્ગ પર તળાવ પાસે એક ઇકો કાર ચાલકે 2 બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું.જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી.
અમરેલીના નવા માર્કેટીંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકો પર 500 જેટલી ઘઉઁની ગુણીઓ માથે પડતા 5 શ્રમિકો દબાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રોજા-ટંકારીયા ગામના 30 વર્ષીય યુવાનનું બાઇક આમોદ નજીક ભેંસ સાથે અથડાતા અકસ્માતમાં તેઓનું મોત નિપજ્યું હતું.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાઈનપરા વિસ્તારમાં ખુલ્લા કૂવામાં 2 સિંહો ખાબક્યા હતા, જેમાં એક સિંહનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સિંહનું વન વિભાગ દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું.