શું તમે જાણો છો ડુંગળીની છાલ સ્વાસ્થય માટે પણ છે ફાયદાકારક,તમે તેનો ઉપયોગ આ રીતે પણ કરી શકો છો.
તેની છાલ કચરામાં ફેંકી દેવી એ ભૂલ છે.
તેની છાલ કચરામાં ફેંકી દેવી એ ભૂલ છે.
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના સારા ભાવોથી પ્રેરાઈને અમરેલી જિલ્લામાં ખેડૂતોએ વાવેતર તો કર્યું હતું.
અંકલેશ્વરમાં 60 રૂપિયે કિલોની ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ભાવ વધારો થતાં ગરીબોની કસ્તુરીના ભાવ આસમાને પહોંચ્યો છે.
ડુંગળી એક એવું શાક છે જેને બીજા શાકમાં નાખવાથી તેનો સ્વાદ અનેકગણો વધારી દે છે. જ્યારે ડુંગળીની કિંમત આસમાને પહોચી હતી
સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતથી શાકભાજીના ભાવમાં થઈ રહેલ સતત વધારાને પગલે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.