જૂનાગઢ: ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતા વિદેશી પ્રવાસીઓએ પણ મુલાકાત લીધી
ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.
ગીર અભ્યારણની મુલાકાતે દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે ,વરસાદની ચાર મહિનાની મોસમમાં બંધ રહેલા ગીર અભ્યારણમાં સિંહ દર્શનની શરૂઆત થતાં જ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.
અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જી.આઈ.ડી.સી.ના એન્ટ્રી ગેટ જવાના માર્ગનો એક ભાગ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત સાંપડી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇટીસીના શેરમાં સતત ખરીદી ચાલુ રાખ્યા બાદ શરૂઆતના ટ્રેડિંગમાં બંને શેરબજારના સૂચકાંકો વધ્યા હતા.
અંકલેશ્વરના ONGC બ્રિજને બે દિવસમાં ખુલ્લો મુકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બ્રિજ ખુલ્લો મુકાતા વાહનચાલકોને રાહત મળશે
રશિયામાં બેંક ખાતું ખોલાવવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે રશિયન સરકારે નિયમો હળવા કર્યા છે.
ઉત્તર પ્રદેશ સરકારે શુક્રવાર, 11 ઓગસ્ટ, 2023 ના રોજ એક આદેશ જારી કર્યો છે.
ભરૂચના ગાંધી બજાર ચાર રસ્તા વિસ્તારમાં રોડ પર ચાલતું જતું બાળક ગટરના ચેમ્બરમાં ખાબકતાં સ્થાનિક દુકાનદારોની નજર પડતા તાત્કાલિક બાળકને બહાર કાઢી બચાવી લેવામાં આવ્યું હતું.