ભરૂચ : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના હિંમતનગરમાં કર્મધામ ટ્રસ્ટ દ્વારા નારી તું નારાયણી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી
ભરૂચની દૂધધારા ડેરી દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે પરિવારના સભ્યો માટે ગરબાનું આયોજન કરાયું હતું.
અંકલેશ્વર જીઆઈઆઇડીસીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્યામ સેવા સમિતિ દ્વારા બાલાજી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું
મકરબા વિસ્તાર સ્થિત હરિઓમ ફાર્મ ખાતે ઈવોલ્વ વુમન્સ કૉમ્યુનિટી દ્વારા રાત્રી આફ્ટર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણના રાધનપુર તાલુકાના રામનગર ખાતે સમસ્ત ડુંગરાણી પરિવાર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.