સુરત : નિ:શુલ્ક કૃત્રિમ હાથ-પગ બેસાડી આપવા માટેના કેમ્પનું સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા આયોજન
સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા સમાજમાં ધર્મ, જ્ઞાતિ, પંથના ભેદભાવ વિના વિવિધ સ્વરૂપે દરેક સમાજને મદદ કરવામાં આવી રહી છે.
સ્વામિનારાયણ ગોકુલધામ-નાર દ્વારા સમાજમાં ધર્મ, જ્ઞાતિ, પંથના ભેદભાવ વિના વિવિધ સ્વરૂપે દરેક સમાજને મદદ કરવામાં આવી રહી છે.
જામનગરમાં રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ શહેરીજનોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ અગ્રવાલ ભવન ખાતે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અગ્રવાલ સમાજ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભાની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
વિધાનસભા ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય બેઠક ઉપર તારીખ-૧ ડિસેમ્બરના રોજ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સહિત સામાજિક સંગઠનો દ્વારા મતદાન જાગૃતી અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.