બનાસકાંઠા:અંબાજી દાંતા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બસ પલટી મારતા 3 મુસાફરોના મોત
બનાસકાંઠા જિલ્લાના દાંતા અંબાજી માર્ગ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,બસ પલટી મારી જતા 3 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના દાંતા અંબાજી માર્ગ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,બસ પલટી મારી જતા 3 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા.
ગુજરાતમાં રાજ્યમાં સુરત બાદ બોટાદમાં ટ્રેન ઉથલાવવાનાં કાવતરાનો પર્દાફાશ થયો છે,ટ્રેક પર 4 ફૂટના પિતાનો ટુકડો ઉભો કરવામાં આવ્યો હતો,જેની સાથે ટ્રેન અથડાતા એન્જીન બંધ થઈ ગયું હતું.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે થી ગેસની બોટલ ભરેલા ટેમ્પાએ અચાનક પલ્ટી મારી ગયો હતો,
ભરૂચ જિલ્લાના વરેડિયા નજીક નેશનલ હાઇવે નં. 48 પર માર્ગ પરથી ભૂખી ખાડીમાં ટેન્કર ખાબકતા અફરાતફરી મચી જવા પામી હતી.
પોલીસના હાથે આવતા બચવા માટે બૂટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે. જેથી હાઈવે પર ફિલ્મી દ્દશ્યો જોવા મળતા હોય છે.
સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં AK રોડ પર ગત મોડી રાત્રે એસટી. બસ પલટી મારી જતાં કેટલાક મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતા.